તેદી અશ્વ પર સવાર થઈ હાથ તલવાર લઈ કાઠી એ "કાઠિયાવાડ" કીધો ભારત માં ઋગ્વેદ કાળથી જ ઘોડા પાળવામાં આવતા હતા. જ્યારે આશરે ૬૦૦૦ વર્ષ પહેલાં યુક્રેન રશિયા માં ઘોડા પાળવામાં આવતા હતા. ઘોડા અને ઘોડી ના સંયુક્ત નામ ને "અશ્વવડવ" કહેવામાં આવતું. એક ઘોડો આખા દિવસ માં જેટલું અંતર કાપે એ અંતર ને "આશ્રીન" કહેવાતું હતું. ચેનલ ને SUBSCRIBE 🔊 કરવાં નું ભૂલતા નહિ